શું ગુજરાતી વાચકને એન્ટરટેઈનમેન્ટ સિવાય કંઈ ખપે છે? સેશનમાં મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો જોડાયા
  • 4 years ago
અમદાવાદને આંગણે ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ થયા બાદ આજે શુક્રવારે અનેક રસપ્રદ વિષયો પર યોજાયેલા સેશન્સનો લાભ લેવા માટે રાજ્યભરમાંથી સાહિત્યપ્રેમીઓ ઉમટી પડ્યા હતા GLF-8માં ગુજરાતી વાચકને એન્ટરટેઇન સિવાય બીજું શું જોઇએ છે આ વિષય પર ખાસ સેશનનું આયોજન કરાયું હતું જેમાં જાણીતા લેખક, કૃષ્ણકાંત ઉનડકટ, જ્યોતિ ઉનડકટ અને આશુ પટેલે પોતાના લેખન વિશે પ્રકાશ પાડ્યો હતો જેમાં તેમણે ચર્ચા કરવાની સાથે જ સામે બેઠેલા નાટ્યપ્રેમીઓના સવાલોના જવાબો પણ આપ્યા હતા
Recommended