ડો. કુરિયનના એક લક્ષ્યે આજે લાખો લોકોનું જીવન બદલી નાખ્યું, 98મા જન્મદિને બાઇક રેલીનું આયોજન

  • 4 years ago
આણંદ:આજે 26મી નવેમ્બર શ્વેતક્રાંતિના પ્રણેતા ડોવર્ગીસ કુરિયનના જન્મદિવસ જે સમગ્ર દેશમાં ‘નેશનલ મિલ્ક ડે’ તરીકે મનાવવામાં આવે છે આ દિવસે પશુપાલકો તારણહાર મહામાનવને મહામુલી ભાવજંલી અર્પે છે આ દિવસે આણંદ અમુલ ડેરી સહિતની સંસ્થા દ્વારા તેઓને ભાવાજંલી અપર્ણ કરવા માટે વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

Recommended