અમારો પરિવાર જનાર્દનની બીમારી સમયે 2013થી સ્વામીજીના સપર્કમાં છે: બંને બહેનોનો ખુલાસો
  • 4 years ago
અમદાવાદ:હાથીજણ નિત્યાનંદ આશ્રમમાં ગુમ થયેલી નિત્યાનંદિતા વિવાદ મામલે છેલ્લા એક સપ્તાહથી નિત્યાનંદિતા અને તત્વાપ્રિયાઆનંદાએ અનેક વીડિયો સોશિયલ મીડિયો પર પોસ્ટ કર્યા છે 26મીએ ઇન્ડિયા આવવાના વીડિયો બાદ વધુ બંને બહેનોએ પહેલી વાર પોત પોતાની ચેનલ પર એકસાથે વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે સ્વામીજી સાથેના સંપર્ક વિશે ખુલાસો કર્યો છે તત્વાપ્રિયાઆનંદા અને નિત્યાનંદિતાએ વીડિયોમાં જણાવ્યું કે, અમારો 6 લોકોનો પરિવાર છે જેમાં અમે બે બહેનો અને અન્ય બે બહેનો છીએ અને પિતા જનાર્દન અને માતા ભુવનેશ્વરી છે સ્વામીજી અમારા પરિવારું સારી રીતે ધ્યાન રાખતા હતા છેલ્લા 6 વર્ષથી અમે સ્વામીજીના સંપર્કમાં છીએ અને આ વાતથી અમારા માતા-પિતા ખુબ ખુશ હતા 2013માં અમારા પિતાની બીમારી સમયેથી અમે સ્વામીજીના સંપર્કમાં છીએ 6 વર્ષથી જેને તમારા પરિવારને સુરક્ષા આપી હોય,જેમાં ફ્રી એજ્યુકેશન ફૂડ, રહેવાની વ્યવસ્થા, સારું ભણતર, અને આશીર્વાદ આપ્યા છે
Recommended