મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતીનો ચિતાર જાણો
  • 4 years ago
મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે ગુરુવારે શિવસેના સાંસદ સંજય રાઉતે ફરી એક વાર ભાજપ સામે વાયદો ના નીભાવવાનો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું છે કે, ભાજપ સાથે 50-50 ફોર્મ્યૂલા વિશે વાત થઈ હતી ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ વચ્ચે જે રુમમાં વાત થઈ હતી તે સામાન્ય રુમ નહતો તે પૂજ્ય બાળાસાહેબનો રુમ હતો જેને અમે મંદિર માનીયે છીએ અમે બાળાસાહેબના સમ ખઈએ છીયે અમે જુઠ્ઠુ નથી બોલતા
Recommended