સમી પંથકમાં કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, મશીનો મૂકી માઈનોર કેનાલમાં પાણીનો નિકાલ

  • 5 years ago
હારીજ-સમી: રવિ સીઝનમાં સામાન્ય રીતે કેનાલનું પાણી ખેડૂતોને મળતું હોય છેપરંતુ વર્તમાન સીઝનમાં વિરોધાભાસી થયું છેચોમાસામાં અવિરત વરસેલા વરસાદથી સમગ્ર વઢિયાર પંથકની નીચાણ વિસ્તારની જમીનો પાણીના બેટમાં ફેરવાઇ ગઇ છે ત્યારે સમી તાલુકાના રવદ પાલિપુર અને સમી વચ્ચે આવેલી હજારો વિઘા જમીનનું પાણી નિકાલ કરવા ખેડૂતોએ કમર કસી છે આઠ દસ ફાઇટર મશીન ગોઠવી છેલ્લાં ત્રણ દિવસથી રાતદિવસ એક કરી ખેતરના પાણી લોટેશ્વર માઈનોઁર કેનાલમાં ઠાલવી રહ્યાં છે

Recommended