ઘરના મંદિરમાં આ 6 મૂર્તિયો બિલકુલ ન મુકશો નહી તો પરિણામ ભોગવવુ પડશે

  • 5 years ago
ઘરનુ મંદિર ઘરનુ એ સ્થાન હોય છે જ્યા બેસવાથી વ્યક્તિના મનને શાંતિ તો મળે છે સાથે જ જીવનમાં આવનારા સંકટોનો સામનો કરવાની હિમંત પણ મળે ક હ્હે. તેથી તેનો યોગ્ય દિશા ક્ષેત્રમાં હોવુ ખૂબ જરૂરી છે. વાસ્તુના મુજબ ઘરના ઈશાન ખૂણામાં મંદિર સ્થાપિત કરવુ જોઈએ.

Recommended