આ 6 લોકોએ સૂર્યને જળ જરૂર ચઢાવવુ જોઈએ, જાણો કેવી રીતે આપશો સૂર્યને અર્ધ્ય
  • 5 years ago
રોજ સવારે ઉગતા સૂરજને જળ ચઢાવવુ અને પૂજા કરવાની પરંપરા જૂના સમયથી ચાલી આવી રહી છે. સૂર્યને જળ ચઢાવવાથી ધર્મ લાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. આવો આજે જાણીએ ખાસ કરીને કોણે સૂર્યને જળ ચઢાવવુ જોઈએ અને આ ઉપાયથી કયા કયા લાભ થય છે. #SuryaPuja #HinduDharm #GujaratiVideo
Recommended