શિવજીને ભાગ અને ઘતૂરો શા માટે પસંદ છે ?

  • 5 years ago
ભોલેનાથની પૂજાનો સૌથી ખાસ દિવસ મહાશિવરાત્રિન બસ થોડા જ દિવસ બચ્યા છે. આ અવસર પર શિવજીને પ્રસન્ના કરવા માટે ભકત ભાંગ ઘતૂરાને ચઢાવતા જોવા મળશે. પણ ક્યારેય વિચાર્યુ છે કે શિવને આવી નશીલી વસ્તુઓ જ કેમ ગમે છે.

Recommended