યોગી આદિત્યનાથે કહ્યું, રાજ્યમાં બળાત્કારની ઘટનામાં 36 ટકાનો ઘટાડો થયો

  • 5 years ago
યોગીઆદિત્યનાથે ગુરુવારે પત્રકાર પરિષદ યોજીને પોતાની સરકાર આવવાથી રાજ્યમાં ગુનાની ઘટનાઓમાં થયેલ ઘટાડા વિશેની માહિતી આપી હતી જેમાં યોગીએ રાજ્યમાં બળાત્કારની ઘટનામાં 36 ટકાનો ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતુ ઉલ્લેખનીય છએ કે યોગીએ પોતાની સરકારનો સૌ પ્રથમ ધ્યેય પોસ્કો એક્ટ લાવીને રાજ્યમાં મહિલા સુરક્ષાને ગણાવ્યો હતો જેના પર વિપક્ષી નેતા અખિલેશ યાદવે જણાવ્યું હતુ કે, સરકાર ખોટું બોલી રહી છે

Recommended