મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયથી કાશ્મીરી પંડિતોમાં ખુશીની લહેર છવાઈ

  • 5 years ago
રાજ્યસભામાં સોમવારે કાર્યવાહી શરૂ થતાં જ કાશ્મીર મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે રાજ્યસભાની શરૂઆત થતાં જ ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા અને J&Kના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે આમ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે આમ હવે લદ્દાખ અલગ રાજ્ય બનશે આ નિર્ણય સાથે જ દિલ્હીના કાશ્મીરી પંડિતોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠુ કર્યું હતુ અને મોદીના આ નિર્ણયની પ્રશંસા કરી હતી

Recommended