લાઇટ કેમ જતી રહે છે? કહી કુવાડવામાં 2 શખ્સે PGVCL કચેરીમાં છરી વડે તોડફોડ કરી

  • 5 years ago
રાજકોટ:ગઇકાલે સાંજે વરસતા વરસાદમાં કુવાડવામાં જ રહેતાં ડૉક્ટરનાં પુત્રએ અને રીઢા ગુનેગારની છાપ ધરાવતાં મુળ થાનનાં કાઠી શખ્સે પીજીવીસીએલ કચેરીમાં જઇ 'ગામમાં લાઇટ કેમ જતી રહે છે?' કહી ધમાલ મચાવી પીજીવીસીએલના નાયબ ઇજનેરને ગાળો આપી હતી આ સાથે જ મારી નાંખવાની ધમકી આપી છરીથી ઓફિસમાં તોડફોડ કરી હતી જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું છે

Recommended