તક્ષશિલા કેસમાં ક્રાઈમ બ્રાંચે આરોપી વિરૂધ્ધ 4275 પાનાની ચાર્જશીટ દાખલ કરી, 251 લોકોને સાક્ષી બનાવ્યા
  • 5 years ago
સુરતઃ24મી મેંના રોજ સરથાણા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં ભયાવહ આગ ફાટી નીકળી હતીજેમાં 22 જેટલા માસૂમો જીવતા ભડથૂં થઈ ગયાં હતાં આ કેસમાં ક્રાઈમબ્રાંચે 11 આરોપીઓ વિરૂધ્ધ 4275 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે ક્રાઈમબ્રાંચ દ્વારા પહેલા જ દિવસથી કલાસના સંચાલકથી લઈને બિલ્ડર, પાલિકાના અધિકારીઓ, ફાયરના અધિકારીઓ અને જીઈબીના અધિકારીઓ સહિત કુલ 11 આરોપીઓ દર્શાવ્યાં છે આ કેસમાં કુલ 251 લોકોને સાક્ષી તરીકે લઈને દળદાર 4275 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ત્રણ આરોપીઓને ભાગેડુ દર્શાવ્યાં છે
Recommended