સરાજાહેર પંડિતોના માથા વઢાઈ રહ્યા હતા અને ધર્મનિરપેક્ષ કહેવાતું ભારત ચૂપ હતું

  • 5 years ago
કાશ્મીરી પંડિતોની કથા એટલા માટે અલગ પડે છે કે આ પ્રજાએ વિભાજન અને આઝાદી પછી પણ ભારે મોટા પ્રમાણમાં અત્યાચારો સહેવા પડ્યા કાશ્મીરમાં ખુલ્લેઆમ સરાજાહેર પંડિતોના માથા વઢાઈ રહ્યા હતા અને ધર્મનિરપેક્ષ કહેવાતું ભારત ચૂપ હતું કાશ્મીરમાંથી ધક્કા મારી-મારીને તેના મૂળનિવાસીઓને હાંકી કઢાતા હતા અને આખો દેશ પોતપોતાની સુખાકારીમાં વ્યસ્ત હતો કાશ્મીરમાં સ્ત્રીઓની આબરૂ ભરબજારે હિંસક જાનવરો લૂંટી રહ્યા હતા અને સુસંસ્કૃત ભારત ચૂપચાપ તાલ જોતું હતું

Recommended