નંબર-1 ગણાતી ભારતીય ટીમને ચોથો ક્રમ છેલ્લે સુધી નડ્યો

  • 5 years ago
સમગ્ર વિશ્વકપ દરમ્યાન ભારત નં-4 નો કોયડો ઉકેલી ન શકયુંવિશ્વકપ પહેલા પણ નં-4 પર બેટિંગને લઈ ચર્ચા થઈ હતીપસંદગીકારોએ વિજય શંકર,દિનેશ કાર્તિક,લોકેેશ રાહુલ અને જાધવને પસંદ કર્યા હતાજોકે આ તમામ ખેલાડીઓ ચોથા ક્રમે રમવામાં નિષ્ફળ રહ્યા હતાવિશ્વકપ પહેલા ચોથા ક્રમ માટે રાયડૂનું નામ સૌથી મોખરે હતુંતો શું રાયડૂને તક મળી હોત તો સેમીફાઈનલનું પરિણામ જૂદું હોત ?

Recommended