ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર સમક્ષ રામ મંદિર બનાવવાની માગ કરી
  • 5 years ago
અયોધ્યાઃઉદ્ધવ ઠાકરેની સાથે મહારાષ્ટ્ર શિવસેનાના 18 સાંસદોએ રામલલાના દર્શન કર્યા તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ સાથે રહ્યાં ઉદ્ધવ સાત મહિનામાં બીજી વખત અયોધ્યા આવ્યાં છે આ દરમિયાન ઉદ્ધવે વડાપ્રધાન મોદી સમક્ષ જલદીથી રામ મંદિર બનાવવાની માગ કરી છે ઉદ્ધવે કહ્યું કે રામ મંદિર શિવસેના જ નહીં, પરંતુ દેશના હિંદુઓની આસ્થાનો પ્રશ્ન છે ઉદ્ધવે મોદી પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે હવે મંદિર નિર્માણમાં મોડું થાય તેવી કોઈ જ શક્યતા નથી તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંસદના મોનસૂન સત્રમાં સકારાત્મક પરિણામ મળશે
Recommended