મોરબીમાં ખોડિયાર ટ્રાવેલ્સના ધંધાર્થીની સગા ભત્રીજાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી
  • 5 years ago
મોરબી: મોરબીમાં ખોડીયાર ટ્રાવેલ્સના ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાની તેના ભત્રીજા જયરાજ વિજયસિંહ જાડેજાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી એક ચર્ચા મુજબ ટ્રાવેલ્સના ડ્રાઇવરને જયરાજે રૂપિયા આપ્યા હતા આ બાબતે કાકાએ તેને ઠપકો આપીને તમાચો મારી દીધો હતો જે બાદમાં ભત્રીજાએ ષડયંત્ર રચીને કાકાની હત્યા નિપજાવી હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે
Recommended