વ્યાજખોરોના આંતકને ડામવા માટે હાલ કાર્યવાહી ચાલુ
  • last year
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોના આંતકને ડામવા માટે હાલ કાર્યવાહી ચાલુ છે તે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનની ખૂબ જ સરહાનીય કામગીરી સામે આવી હતી.
Recommended