ભારત-શ્રીલંકાના ખેલાડીઓનું રાજકોટમાં આગમન

  • last year
શ્રીલંકા સામેની બીજી T20માં એક સમયે ભારતનો દાવ 100 રન સુધી જ સીમિત હોય તેમ લાગતું હતું, પરંતુ અક્ષર પટેલે સૂર્યકુમાર યાદવ સાથે મળીને ટીમને હરીફાઈમાં ઉતારી હતી. આ બંનેએ શાનદાર બેટિંગ કરીને ભારતને મોટા સ્કોરની નજીક પહોંચાડ્યું હતું.

Recommended