જીવનમાં કષ્ટ લાવે ખરાબ સંગત, જાણો પૌરાણિક કથા

  • 2 years ago
એવુ કહેવાય છે ખરાબ સંગતની અસર આપના જીવનને કષ્ટોથી ભરી દે છે આવુ જ કંઈક થયુ હતુ એક રાજા સાથે...શતધનુ નામનો રાજા ઈશ્વરમાં ખુબ જ આસ્થા રાખતો હતો જે વ્રત કરીને પવિત્ર નદીમાં સ્નાન પણ કરતો.

Recommended