મોરબીની ઘટના બાદ સુરતમાં તંત્ર જાગ્યું: તાત્કાલિક મેળાની રાઇડ્સ પોલીસે સ્થગિત કરી

  • 2 years ago
મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના બાદ શહેરીજનોની સલામતીને ધ્યાને રાખી સુરત પોલીસે વનિતા વિશ્રાામ ગ્રાઉન્ડ ઉપર ચાલી રહેલા મેળાની રાઇડ્સ રિ-ઇન્સ્પેક્શનનું સર્ટિફિકેટ રજૂ નહિ કરાય ત્યાં સુધી સ્થગિત કરી દીધી હતી. રાઇડ્સ બંધ હોઇ બુધવારે મેળામાં પહોંચેલા લોકો પરત ફર્યા હતા. આયોજકોએ ટિકિટના રૂપિયા પણ પરત કરવા પડયા હતા.

Recommended