ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય: જય શાહ
  • 2 years ago
BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. આવી સ્થિતિમાં આ ટુર્નામેન્ટનું આયોજન તટસ્થ દેશમાં કરવું પડશે. મંગળવારે BCCIની સૌથી મોટી બેઠક AGM યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Recommended