ઉજ્જૈનમાં 84-શિવલિંગ, 4-મહાવીર, 6-વિનાયક, 24-દેવીઓ, 88-તીર્થસ્થાનો છે : મોદી

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની એક દિવસની મુલાકાતે છે ત્યારે હવે તેઓ ઉજ્જૈનમાં મહાકાલના દરબારમાં સાર્વજનિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત છે.

Recommended