200થી વધુ ભારતીય શ્રદ્ધાળુઓ જશે પાકિસ્તાન : ઉજવણીમાં લેશે ભાગ

  • 2 years ago
ભારતમાંથી 200થી વધુ શીખ સમુદાયના સભ્યો 28 ઓક્ટોબરે પાકિસ્તાન જશે. આ તીર્થયાત્રીઓ ગુરુદ્વારા પંજા સાહિબ ખાતે સાકા પંજા સાહિબ શતાબ્દી સમારોહમાં ભાગ લેશે.

Recommended