વિરોધ કરવા પહોંચેલા કાર્યકરોની અટકાયત । આખલા યુદ્ધથી ફરી અફરાતફરી
  • 2 years ago
બનાસકાઠામાં કિસાન સંઘના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. વિરોધ કરવા પહોંચા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કિસાન સંઘના કાર્યકરો ઋષિકેશ પટેલના નિવાસસ્થાને ધરણા કરવાના હતા, ત્યારે વિસનગર ચોકડી પાસેથી 20 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદના વિરમગામમાં રખડતા ઢોરોના ત્રાસ યથાવત્ છે, ત્યારે માંડલ રોડ પાસે આખલા યુદ્ધ સર્જાયું હતું, જેના કારણે નાસભાગ મચી હતી. તો ખેડાના નડીયાદમાં રખડતા ઢોરે એક યુવતીને અડફેટે લેતા તેને ઈજા થઈ હતી. તો જોઈએ ‘સંદેશ ન્યૂઝ ગુજરાત એક્સપ્રેસ’માં રાજ્યભરના મહત્વના સમાચારો...
Recommended