અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે શરૂ કરાયો વિસામો
  • 2 years ago
અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે તમામ સુવિધા સભર વિસામો શરૂ કરાયો છે. જેનો સાત જિલ્લાના પદયાત્રીઓ લાભ લઇ શકે છે. આ વિસમામાં બનાવેલ સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Recommended