ગુજરાતમાં 6 દિવસમાં કોરોનાના 1147 કેસ| બનાસકાંઠામાં પશુપાલકોની હાલત કફોડી
- 2 years ago
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 234 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં કોરોનાના 1147 નવા કેસો નોંધાઈ ચૂક્યા છે.
બનાસકાંઠામાં ભૂગર્ભ જળની સમસ્યા વચ્ચે પશુઓને ખવડાવવાના ઘાસચારા, બાજરીના સૂકાપૂળાના ભાવમાં બમણો વધારો થતાં પશુપાલકોની સ્થિતિ વિકટ બની છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીની સમસ્યાને લઈને બાજરીનું ઉત્પાદન ઓછું થતાં ચાલુ વર્ષે બાજરીના ચારામાં એક પૂળાના ભાવમાં આઠથી દસ રૂપિયાનો વધારો થતાં પશુપાલકો અને ખેડૂતોની હાલત કફોડી.
બનાસકાંઠામાં ભૂગર્ભ જળની સમસ્યા વચ્ચે પશુઓને ખવડાવવાના ઘાસચારા, બાજરીના સૂકાપૂળાના ભાવમાં બમણો વધારો થતાં પશુપાલકોની સ્થિતિ વિકટ બની છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીની સમસ્યાને લઈને બાજરીનું ઉત્પાદન ઓછું થતાં ચાલુ વર્ષે બાજરીના ચારામાં એક પૂળાના ભાવમાં આઠથી દસ રૂપિયાનો વધારો થતાં પશુપાલકો અને ખેડૂતોની હાલત કફોડી.