હીરાબાના આશીર્વાદ લઇને PM મોદી પાવાગઢ પહોંચ્યા
- 2 years ago
હીરા બાના આશીર્વાદ લઇને PM મોદી પાવાગઢ જવા નીકળ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાવાગઢની મુલાકાત લેવાના છે. જેમાં પીએમ મોદી આ મંદિર પર ધ્વજારોહણ
કરશે. તે માટે તૈયારીઓ ચાલી રહી છે. પીએમની પાવાગઢ મુલાકાત પહેલાં પાવાગઢના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં પાવાગઢ મંદિરના અદભૂત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
કરશે. તે માટે તૈયારીઓ ચાલી રહી છે. પીએમની પાવાગઢ મુલાકાત પહેલાં પાવાગઢના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં પાવાગઢ મંદિરના અદભૂત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.