હીરાબાના આશીર્વાદ લઇને PM મોદી પાવાગઢ પહોંચ્યા
  • 2 years ago
હીરા બાના આશીર્વાદ લઇને PM મોદી પાવાગઢ જવા નીકળ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાવાગઢની મુલાકાત લેવાના છે. જેમાં પીએમ મોદી આ મંદિર પર ધ્વજારોહણ

કરશે. તે માટે તૈયારીઓ ચાલી રહી છે. પીએમની પાવાગઢ મુલાકાત પહેલાં પાવાગઢના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં પાવાગઢ મંદિરના અદભૂત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
Recommended