PM મોદીના આગમન પહેલા પાવાગઢ મંદિરનો જુઓ અદભૂત નજારો
- 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી જૂને પાવાગઢની મુલાકાત લેવાના છે. જેમાં પીએમ મોદી આ મંદિર પર ધ્વજારોહણ કરશે. તે માટે તૈયારીઓ ચાલી રહી છે. પીએમની પાવાગઢ મુલાકાત
પહેલાં પાવાગઢના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં પાવાગઢ મંદિરના અદભૂત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
પહેલાં પાવાગઢના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં પાવાગઢ મંદિરના અદભૂત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.