બોટાદ જિલ્લાના ખેડૂતોની નર્મદાનું પાણી છોડવાની માગ
  • 2 years ago
બોટાદ જિલ્લામાંથી પસાર થતી બ્રાંચ કેનાલોમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે....ઉલ્લેખનીય છે કે જિલ્લામાંથી બોટાદ બ્રાંચ કેનાલ, લીંબડી બ્રાંચ કેનાલ અને વલ્લભીપુર બ્રાંચ કેનાલ પસાર થાય છે...ત્યારે આ કેનાલમાં નર્મદાનું પાણી છોડાય તેવી માંગ કરાઇ છે...જેને પગલે ધંધુકા કોંગ્રેસના MLA રાજેશ ગોહિલ, કોગ્રેસના આગેવાનો અને ખેડૂતો દ્વારા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે....સાથે જ 'પાણી આપો પાણી આપો'ના સુત્રોચ્ચાર કર્યા.
Recommended