ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત
  • 2 years ago
ગુજરાતમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેમાં સવારથી વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતિત છે. તેમાં કમોસમી વરસાદ પડે તો કેરીના પાકને

નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
Recommended