ગુજરાતમાં ઢોર નિયંત્રણ કાયદો હાલ પુરતો સ્થગિત કરાયો

  • 2 years ago
માલધારી સમાજના આગેવાનોની તમામ રજૂઆતોનો યોગ્ય નિકાલ ન આવે ત્યાં સુધી ગુજરાતમાં ઢોર નિયંત્રણ કાયદાનો અમલ સ્થગિત કરવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું.

Recommended