રાજકોટમાં પૌત્રની સગાઇમાં દાદા-દાદીએ 300 દર્દીઓના મોતીયાના ઓપરેશન ફ્રીમાં કરાવી આપ્યા
  • 4 years ago
રાજકોટ: રાજકોટમાં પૌત્રની સગાઈ પ્રસંગે દાદા- દાદી દ્વારા એક પ્રેરણારૂપ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું આજે મંગળવારે સવારે પૌત્રની સગાઇ હતી ત્યારે દાદા-દાદીએ 300 દર્દીઓના મોતીયાના વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપ્યા છે રાજકોટમાં રહેતા યોગેશભાઈ જોગીના માતા કાંતાબેન અને પિતા ચંદ્રકાંતભાઈ જોગીની વર્ષો પહેલા આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી ત્યારે આ દંપતીને આંખનું ઓપરેશન આવ્યું હતું