અડાજણમાં કોરોના વાઈરસ અંગે ડોક્ટર-નર્સિંગ સ્ટાફને માર્ગદર્શન અપાયું
  • 4 years ago
સુરતઃચીનના વુહાન શહેરમાં ફેલાયેલા જીવલેણ કોરાના વાઈરસે હાહાકાર મચાવ્યો છે આ કોરોના વાઇરસથી કેમ બચવું તે મામલે તંત્રની બેઠક શરૂ હતીડોક્ટરો-નર્સિંગ સ્ટાફ સાથે બેઠક યોજાઈ હતી રાજ્યના નોડલ ઓફિસર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડોકમલેશ ઉપાધ્યાય દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુંનોવેલ કોરેના -2019 (nCoV-2019) વિશે માહિતી આપવામાં આવી હતીPPI કિટ વાપરવા અંગે સેન્સીટાઇઝ કરવા તેમજ તકેદારી રાખવા બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી