ઈડરના રતનપુરમાં UGVCLના એપ્રેન્ટિસનું કરંટ લાગતા મોત
  • 4 years ago
હિંમતનગર: ઈડર તાલુકાના રતનપુર ગામમાં આજે વીજ શોક લાગતા વીજ લાઈનમેનનું મોત નિપજ્યું હતું ઉત્તર ગુજરાત વિદ્યુત કંપની (UGVCL)માં એપ્રેન્ટિસનું 11 હજાર કેવીની લાઈન પર મેઈન્ટેનન્સ કરતાં વેળા શોક લાગતા મોત નિપજ્યું હતું પરિવારે આરોપ લગાવ્યો હતો કે વીજ પ્રવાહ ચાલુ હતો 11 હજાર કેવીની લાઈન પર નવો જોડાયેલો એપ્રેન્ટિસ મેઈન્ટેનન્સ માટે ચડ્યો હતો ત્યારે અચાનક વીજ પ્રવાહને પગલે કરંટ લાગતા મોતને ભેટ્યો હતો ઘટનાની જાણ થતાં ઈડર યુજીવીસીએલના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી દરમિયાન પરિવારે વીજ પ્રવાહ બંધ કર્યા વગર મેન્ટેન્સ કરાયું હોવાનમો આરોપ લગાવ્યો હતો
Recommended