અંકલેશ્વરના ભરણ ગામે પાંચ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતાં મોત,વનવિભાગે પાંજરા ગોઠવ્યાં
  • 4 years ago
સુરતઃ અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે ખેતમજૂરી કરતાં પરિવારના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો જેથી ઈજાગ્રસ્ત બાળકને સૌ પ્રથમ સારવાર માટે કોસંબા અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો હતો તે દરમિયાન મોત નીપજ્યું હતુંઆ તરફ વનવિભાગે ઘટના સ્થળે પહોંચીને દીપડાને ઝડપી લેવા પાંજરા ગોઠવ્યાં છે
Recommended