મકાઇનું ઘાસ ખાધા પછી 99 પાડાં અને 10 ભેંસોનાં મોત
  • 4 years ago
મહેસાણા:મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલી પાંજરાપોળમાં મંગળવારે બપોરે મકાઇનું ઘાસ ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થતાં 99 પાડાં અને 10 ભેંસો મળી કુલ 109 પશુઓનાં ટપોટપ મોત થતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી જ્યારે દૂધસાગર ડેરી અને પશુપાલન વિભાગના તબીબોએ 350થી વધુ પાડાંને તાત્કાલિક સારવાર આપી બચાવી લીધાં હતાં સંસ્થા દ્વારા બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં જાણ કરાઇ હતી મૃત પાડાંનું બનાવ સ્થળે જ પીએમ કરાયાં હતા
Recommended