ભેસાણના ખંભાળિયા ગામે 3 દીકરીની હત્યા કરી પિતાએ ગળેફાંસો ખાધો

  • 4 years ago
પરબ ફરવા લઇ જવાના બહાને LRD જવાન દીકરીઓને વાડીએ લઇ ગયા, અને એક પછી એક એમ ત્રણેયને કૂવામાં ફેંકી દીધી એ પછી પોતે ઝેરી દવા પીધી જો કે દવા પીધા પછી પણ કોઇ અસર ન થતા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો આ જવાનના ઘરે 15 દિવસ પહેલાં જ ચોથી દીકીરીનો જન્મ થયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસને કારણે આ પગલું ભર્યાનું સામે આવ્યું છે

Recommended