નિર્ભયા કેસના એક આરોપીએ દિલ્હીના પ્રદૂષણનો હવાલો આપી ફાંસી સામે સવાલ ઉઠાવ્યો
  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંનિર્ભયા કેસમાં ફાંસીની સજા મેળવનાર 4
દોષિતોમાંથી એક અક્ષયે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી અક્ષયે તેની અરજીમાં કહ્યું કે જ્યારે દિલ્હીમાં પ્રદૂષણના કારણે આમેય લોકોની ઉંમર ઘટી રહી છે તો અમને ફાંસી શા માટે આપવામાં આવી રહી છે ? આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું
Recommended