શપથવિધિમાં પ્રસિદ્ધ શનિવારવાડાનો સેટઃ ઉદ્ધવના કાર્યકાળમાં કોનું પ્રેત બોલશે
  • 4 years ago
ઉદ્ધવ ઠાકરેની શપથવિધિમાં પૂણેના પ્રસિદ્ધ શનિવારવાડાનો સેટ ઊભો કરાયો છે એક સમયે પેશ્વાના રાજમાં મરાઠા સામ્રાજ્ય તેની ચરમસીમાએ પહોંચ્યો હતું આથી મરાઠા શક્તિ અને સંપના પ્રતીક તરીકે ઉદ્ધવે શનિવારવાડાને કેન્દ્ર રાખવાનો નિર્ણય કર્યો છે રાયગઢનો કિલ્લો અને શનિવારવાડા એ મરાઠાઓના ભવ્ય ઈતિહાસના પ્રતીક મનાય છે