ચુકાદા બાદ બરેલીમાં હિન્દુ-મુસ્લિમે એક-બીજાને ગુલાબ આપ્યા

  • 5 years ago
અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે ઈટાવામાં મસ્જિદથી અમન-શાંતિ અને ભાઈચારાના સંદેશ આપવામાં આવ્યા હતા તો બરેલી તથા રાંચીમાં હિન્દુ-મુસ્લિમોએ એકબીજાને ગળે લગાવી ચુકાદાનું સ્વાગત કર્યું હતું ખરગોન તથા બીકાનેરમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે

Recommended