વિરાટની ગેરહાજરીમાં મારુ કામ ભારતીય ટીમને આગળ લઇ જવાનું - રોહીત શર્મા

  • 5 years ago
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી-20ની પૂર્વસંધ્યાએ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, મારુ કામ વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમને આગળ લઇ જવાનું છે હું નિયમિત કપ્તાન નથી, હું માત્ર વિરાટ હેઠળ ટીમે જે લય મેળવી છે તેને જાળવી રાખવાનું કામ કરીશ આની પહેલા પણ મને જ્યારે કપ્તાની મળી હતી ત્યારે મારો ધ્યેય વિરાટે ટીમ માટે જે પણ કર્યું તે મોમેન્ટમ કાયમ રાખવાનો હતો રોહિતે કહ્યું હતું કે, ટીમ મેનેજમેન્ટ સીરિઝમાં સંજુ સેમસન અને શિવમ દુબે જેવા યુવા ખેલાડીઓને તક આપશે