જમ્મુ અને લદ્દાખના લોકો અનુચ્છેદ 370 હટાવવાથી ખુશ, પરંતુ કાશ્મીરમાં મુશ્કેલીઃ રામ માધવ
  • 5 years ago
હૈદરાબાદઃભાજપના મહાસચિવ રામ માધવે શુક્રવારે તેલંગાણામાં એક રાષ્ટ્રીય એકતા અભિયાનને સંબોધિત કરતા કહ્યું કે, અનુચ્છેદ 370 હટાવવાથી જમ્મુ અને લદ્દાખના લોકો ખુશ છે પણ કાશ્મીરમાં મુશ્કેલી છે આ સમગ્ર મામલાનું સંવેદનશીલતા સાથે સમાધાન કરવામાં આવશે

માધવે કહ્યું કે, લદ્દાખના લોકો ઘણા ખુશ છે આ લોકો હવે તાજગી અનુભવી રહ્યા છે, કારણ કે લાંબા સમયથી આ તેમની માંગ હતી જે હવે પુરી થઈ છે જ્યાં સુધી કાશ્મીરના લોકોની વાત છે, તો મોટી સંખ્યામાં ત્યાંના રહેવાસી આ નિર્ણયને વધાવી રહ્યા છે અને સરકારની પ્રશંસા કરી રહ્યા છે
Recommended