શિવજીને પ્રસન્ન કરવા માંગો છો તો સોમવારે ભૂલથી પણ ન કરશો આ કામ
  • 5 years ago
હિન્દુ ધર્મમાં સોમવારનો દિવસ ભગવાન શિવની પૂજા કરવાનુ સૌથી વધુ મહત્વ બતાવાયુ છે. માન્યતાઓ મુજબ આ દિવસે ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે. તેથી આ દિવસે લોકો ભગવાન શંકરની પૂજા સાથે વ્રત વગેરે પણ કરે છે. ખાસ કરીને આ દિવસે દંપતિ જો મંદિરમાં જઈને પૂજા અર્ચના કરે છે તો તેમનુ વૈવાહિક જીવન સુખમય થઈ જાય છે. વૈવાહિક જીવન ઉપરાંત પણ સોમવારનુ વ્રત પણ દરેક વ્યક્તિ માટે લાભકારી હોય છે. #shiv #somvar #hindudharm
Recommended