આજે અંબાજીમાં પૂનમનો મેળો, 16 લાખથી વધુ ભક્તો ઉમટ્યા

  • 5 years ago
પાલનપુરઃ જગતજનની મા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનું આજે સમાપન થશે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધજા ચઢાવવામાં આવી છે મેળાના છઠ્ઠા દિવસે એટલે કે શુક્રવારે રાજ્યાન ખૂણે ખૂણેથી 1634 લાખ ભક્તોએ મા અંબાના પાવનકારી દર્શનનો લ્હાવો લીધો હતો 8 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધીમાં 3 લાખ 10 હજાર 576 ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો છે જ્યારે 22 લાખ 77 હજાર 105 પ્રસાદીના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે જ્યારે 6 દિવસ દરમિયાન રૂ 3 કરોડ 67 લાખ 36 હજાર 772ની આવક થઈ છે અને 123 ગ્રામ સોનુ અર્પણ કર્યું છે

Recommended