રાજકોટમાં ગણપતિ ઉત્સવમાં યોજાયેલા રાજભા ગઢવીનાં ડાયરામાં રૂપિયાનો વરસાદ

  • 5 years ago
રાજકોટ:શહેરનાં શાસ્ત્રીનગરમાં ગણપતિ ઉત્સવમાં 'રાજકોટ કા રાજા'ના આયોજનમાં લોક ડાયરો યોજાયો હતો જેમાં કલાકાર રાજભા ગઢવી પર લોકોએ મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો આ ડાયરામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા સૌરાષ્ટ્રની પરંપરા મુજબ લોકોએ ડાયરામાં રાજભા ગઢવી પર રૂપિયાનો ધોધ વરસાવ્યો હતો મહત્વનું છે કે રાજકોટ કા રાજાનું આયોજન મનપા વોર્ડ નંબર 1નાં ભાજપનાં કોર્પોરેટર આશિષ વાગડીયા દ્વારા કરવામાં આવ્યું હતું

Recommended