મહારાષ્ટ્રના નંદુરબારમાં ગણપતિ વિસર્જન દરમિયાન છ યુવકોના ડૂબી જતાં મોત
  • 5 years ago
સુરતઃગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા તાલુકાના વડશીલ ગામમાં ગણેશોત્સવ દરમિયાન કરૂણાંતિકા સર્જાઈ હતી ગણેશોત્સવના પાંચમાં દિવસે ગણપતિ વિસર્જન દરમિયાન બપોરે ચાર વાગ્યે 6 યુવકોના તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યાં હાતં છ યુવકોના મૃતદેહો તળાવામાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં બાદમાં તમામ મૃતદેહોને શહાદાના સરકારી ગ્રામીણ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી અપાયાં હતાં છ યુવકોના ગણેશ વિસર્જન દરમિયાન મોત થતાં શાકનું વાતાવરણ સર્જાયું હતું સરકારી હોસ્પિટલના પીએમ રૂમ બહાર મૃતકોના સંબંધીઓની ભીડ જામી હતી
Recommended