રાજુલા પંથકમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
  • 5 years ago
અમરેલી:રાજુલા પંથકમાં સાંબેલાધાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે રાજુલા પંથકમાં 2 કલાકમાં 2 ઈંચથી પણ વધુ વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા રાજુલાના ગોકુલનગર, શ્રીજીનગર અને ડોળીના પટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા આ સાથે જ છતડિયા, કડીયાળી, ભેરાઈ, બારપટોળી, હીડોરાણા ગામમાં વરસાદ પડ્યો હતો જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો જ્યારે જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે
Recommended