રાજુલાના મહંતે વીડિયો વાઇરલ કરી ત્રાસવાદીઓથી છૂટકારો મેળવવા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી

  • 5 years ago
રાજુલા:રાજુલાના ચાંદલીયા ડુંગરાના ખોડિયાર માતાજી મંદિરના મહંત લવકુશ બાપુએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ કર્યો છે ત્રાસવાદીઓથી છૂટકારો મેળવવા પોતે આવતીકાલે શનિવારે સાંજે 5 વાગ્યે આત્મ વિલોપન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે મુખ્યમંત્રી, કલેક્ટર, સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવનું નામ લઇને ટકોર કરી ન્યાય આપવાની માંગ કરી છે આથી પોલીસ તંત્ર આ સાધુ પાસે પહોંચ્યું છે

Recommended