શિવમંદિરના નવનિર્માણના ખોદકામમાં પૌરાણિક અવશેષો મળ્યા
  • 5 years ago
મોડાસાઃ પવિત્ર શ્રાવણ માસમાં ચોતરફ ધાર્મિક વાતાવરણ છવાયું છે અને વહેલી સવારથી મોડી સાંજ સુધી શિવાલયોમાં હરહર ભોલેના નાદ સંભળાઇ રહ્યા છે ત્યારે માલપુરના રંભોડામાં સ્વયંભૂ શિવલીંગ ધરાવતા મંદિરના નવનિર્માણ માટે ગ્રામજનો દ્વારા ખોદકામ હાથ ધરાતા મંદિરના અતિપ્રાચિન અવશેષો તેમજ વર્ષો પુરાણુ સમાધિ સ્થળ અને તેમાંથી માનવ અવશેષો મળી આવવાની આશા બંધાઇ છે
Recommended