કિંખલોડનું આંકલાવ તરફનું ડાઈવર્ઝન આસોદર સુધીની મોતની સવારી બની
  • 5 years ago
આંકલાવ:બોરસદ ગંભીરા માર્ગ પર વારંવાર અકસ્માતના બનાવોને લઈ માર્ગને કિંખલોડથી આંકલાવ તરફ ડાઇવર્ઝન આપવામાં આવ્યા હતા ભારે વાહનોને કિંખલોડ ચોકડીએથી ડાઇવર્ઝન આપી વાહનો આંકલાવ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને બોરસદની વાસદ ચોકડીએથી આસોદર તરફ રહી આંકલાવ અને પછી કિંખલોડ નીકળે છે, જેમાં આંકલાવના લોકોનો ચિંતાનો વિષય બન્યો છેઆંકલાવ:બોરસદ ગંભીરા માર્ગ પર વારંવાર અકસ્માતના બનાવોને લઈ માર્ગને કિંખલોડથી આંકલાવ તરફ ડાઇવર્ઝન આપવામાં આવ્યા હતા ભારે વાહનોને કિંખલોડ ચોકડીએથી ડાઇવર્ઝન આપી વાહનો આંકલાવ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને બોરસદની વાસદ ચોકડીએથી આસોદર તરફ રહી આંકલાવ અને પછી કિંખલોડ નીકળે છે, જેમાં આંકલાવના લોકોનો ચિંતાનો વિષય બન્યો છે
Recommended